Tuesday, March 21, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » અમદાવાદ : જગન્નાથ મંદિર રથયાત્રાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે થશે કઇ વિધી.. 4500 કિલો પ્રસાદ વહેંચાશે..!!

અમદાવાદ : જગન્નાથ મંદિર રથયાત્રાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે થશે કઇ વિધી.. 4500 કિલો પ્રસાદ વહેંચાશે..!!

by Admin
June 27, 2022
in ગુજરાત લાઈવ
Reading Time: 1min read
A A
અમદાવાદ : જગન્નાથ મંદિર રથયાત્રાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે થશે કઇ વિધી.. 4500 કિલો પ્રસાદ વહેંચાશે..!!
8
SHARES
Share on FacebookShare on Twitter

ભગવાન જગન્નાથની ભવ્યાતિભવ્ય રથયાત્રા માટે પુરી બાદ અમદાવાદ જગવિખ્યાત છે. શુક્રવાર, અષાઢી બીજે યોજાનારી આ રથયાત્રામાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુંઓ જોડાવાની શક્યતાને ધ્યાને રાખી તંત્ર દ્વારા તૈયારીઓ લગભગ પૂર્ણ કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પરંપરિત વિધિ વિધાન અનુસાર નગરચર્યાએ નિકળનારા ભગવાન જગન્નાથના વધામણાં માટે અમદાવાદીઓનું મન મોર બનીને થનગાટ કરી રહ્યું છે. દર વખત કરતા આ વખતે ઉત્સાહ બમણો છે. કારણ કે કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ ભક્તોની ઉપસ્થિતિમાં  નગર ચર્યાએ નીકળવાના છે. ત્યારે જગન્નાથ મંદિર ટ્રસ્ટ તરફથી રથયાત્રાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. સમગ્ર રથયાત્રામાં સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવશે. ત્રીનેત્ર કંટ્રોલ રૂમમાં સમગ્ર રાજ્યની રથયાત્રાના લાઈવ દ્રશ્યોનું નિરીક્ષણ કરવામાં આવશે. ત્યારે અમદાવાદમાં નીકળનારી રથયાત્રાની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

રથયાત્રાના આગળના દિવસે 30 જૂને સવારે 8 કલાકે નેત્રોત્સવ વિધિ યોજાશે. નેત્રોત્સવ વિધિમાં સી.આર પાટિલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. સવારે 10 કલાકે ભગવાનને સોનાવેશનો શણગાર કરાશે. સવારે 10.30 કલાકે ગજરાજોની પૂજા થશે. ત્યારબાદ પરંપરા પ્રમાણે, ત્રણેય રથનું પુજન કરવામાં આવશે.  સાંજે 6.30 વાગ્યે મુખ્યપ્રધાન મહંતને શુભેચ્છા પાઠવવા આવશે અને સાંજે 8 કલાકે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સંધ્યા આરતી કરશે.

બીજા દિવસે 1 જુલાઈએ વાજતે-ગાજતે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. સવારે 4 કલાકે મંગળા આરતી થશે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૃહપ્રધાન અમિત શાહ ભાગ લેશે. સવારે 4.30 કલાકે ભગવાનને ખીચડીનો મહાભોગ ધરાવાશે. સવારે 5.45 કલાકે ભગવાનને રથમાં પ્રસ્થાપિત કરાશે. સવારે 7.05 કલાકે સીએમના હસ્તે રથ ખેંચીને પહિંદ વિધિ કરાશે. ત્યારબાદ શહેરના પરંપરાગત રૂટ પર રથયાત્રા નીકળશે અને રાત્રે 8 કલાકે રથયાત્રા નીજ મંદિરે પરત ફરશે.
ઓરિસ્સાના જગન્નાથપુરી બાદ ભારતની સૌથી બીજી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. આ વર્ષે ભારે ઉત્સાહ પૂર્વક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ 1.50 કરોડ જેટલો વીમો પણ ઉતરાવવામાં આવ્યો છે.

આ વર્ષે રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળશે. રથયાત્રા અગ્રભાગમાં 18 શણગારેલા ગાજરાજો, 101 ભારતીય સંસ્કૃતિના ઝાંખી કરાવતા ટ્રક, 30 અખાડા, 18 જેટલી ભજન મંડળી, ૩ બેન્ડવાજા આકર્ષણનું કેન્દ્ર રહેશે. 1 હજાર જેટલા ખલાસીઓ ભગવાનનો રથ ખેંચશે. રથયાત્રામાં હરિદ્વાર, અયોધ્યા સહિતની ધાર્મિક નગરીઓમાંથી 2000થી વધુ સાધુ-સંતો હાજર રહેશે. આ ઉપરાંત રથયાત્રાના દિવસે મંગળા આરતી બાદ આદિવાસી સમાજ નૃત્ય અને રાસ ગરબાનું પણ આયોજન કરાયું છે. થયાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દર વર્ષની જેમ આમંત્રણ પાઠવામાં આવ્યું છે. પ્રસાદની વાત કરીએ તો 3 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી, 2 લાખ ઉપર્ણનો પ્રસાદ વહેંચવામાં આવશે.સાથે ભગવાન નગરચાર્ય નીકળે તે પહેલા ખીચડીનો પ્રસાદ પણ ધરવામાં આવશે.

Share3Tweet2Send
Previous Post

ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ : 5 મહિનામાં 25 કિલોમીટરની ટનલ તૈયાર કરી સર્જ્યો રેકોર્ડ…

Next Post

સુરતમાં ચરસ-ગાંજો જ નહી કોકેન પણ વેચાય છે.!! SOGએ ખેપ લાવનાર દંપતિને દબોચ્યું, 39 લાખનો માલ જપ્ત…

Related Posts

લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ટેણિયો શૂટર ઝડપાયો, વરાછાના વેપારીને ધમકી આપી પાંચ લાખ ખંડણી માંગી હતી…
ગુજરાત લાઈવ

લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ટેણિયો શૂટર ઝડપાયો, વરાછાના વેપારીને ધમકી આપી પાંચ લાખ ખંડણી માંગી હતી…

March 21, 2023
કડોદરામાં  ગૌચર ચરી જનારા  માફિયાઓ સામે  તકેદારી આયોગમાં ફરિયાદ, ખોળે બેસેલા અધિકારીઓ સામે પણ તપાસની માંગથી ખળભળાટ…
ગુજરાત લાઈવ

કડોદરામાં ગૌચર ચરી જનારા માફિયાઓ સામે તકેદારી આયોગમાં ફરિયાદ, ખોળે બેસેલા અધિકારીઓ સામે પણ તપાસની માંગથી ખળભળાટ…

March 18, 2023
સટ્ટાબેટિંગમાં ક્રાઇમબ્રાન્ચનો ‘લક્ષ’ વેધ..!! રાકેશ રાજદેવનો હિસાબ સાચવતો લક્ષ ગોવાથી ઝડપાયો…
ગુજરાત લાઈવ

સટ્ટાબેટિંગમાં ક્રાઇમબ્રાન્ચનો ‘લક્ષ’ વેધ..!! રાકેશ રાજદેવનો હિસાબ સાચવતો લક્ષ ગોવાથી ઝડપાયો…

March 18, 2023
તુમ મહારાષ્ટ્ર કી ઓરતે બહુત સેક્સી હોતી હૈ… સુરતની આ જાણીતી દરગાહે ચાદર ચઢાવવા આવેલી મુંબઇની મહિલાને લંપટનો ભેટો…!!
ગુજરાત લાઈવ

તુમ મહારાષ્ટ્ર કી ઓરતે બહુત સેક્સી હોતી હૈ… સુરતની આ જાણીતી દરગાહે ચાદર ચઢાવવા આવેલી મુંબઇની મહિલાને લંપટનો ભેટો…!!

March 16, 2023
મરવા મજબૂર થાય એવો ત્રાસ આપનાર જયંતિ ઇકલેરાના જ ખોળે બિલ્ડર અશ્વિન ચોવટિયા બેઠો, પોલીસ નોટીસ નોટીસ રમતી રહી અને હાઇકોર્ટમાંથી ફરિયાદ રદ…
ક્રાઇમ વોચ

મરવા મજબૂર થાય એવો ત્રાસ આપનાર જયંતિ ઇકલેરાના જ ખોળે બિલ્ડર અશ્વિન ચોવટિયા બેઠો, પોલીસ નોટીસ નોટીસ રમતી રહી અને હાઇકોર્ટમાંથી ફરિયાદ રદ…

March 16, 2023
56 વર્ષીય વિધવાને ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા સાથેની મિત્રતા ભારે પડી, લગ્ન કરી લંડન જવાના અભરખામાં 12.50 લાખ ગુમાવી બેઠી…
ગુજરાત લાઈવ

56 વર્ષીય વિધવાને ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા સાથેની મિત્રતા ભારે પડી, લગ્ન કરી લંડન જવાના અભરખામાં 12.50 લાખ ગુમાવી બેઠી…

March 16, 2023
Next Post
સુરતમાં ચરસ-ગાંજો જ નહી કોકેન પણ વેચાય છે.!! SOGએ ખેપ લાવનાર દંપતિને દબોચ્યું, 39 લાખનો માલ જપ્ત…

સુરતમાં ચરસ-ગાંજો જ નહી કોકેન પણ વેચાય છે.!! SOGએ ખેપ લાવનાર દંપતિને દબોચ્યું, 39 લાખનો માલ જપ્ત…

લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ટેણિયો શૂટર ઝડપાયો, વરાછાના વેપારીને ધમકી આપી પાંચ લાખ ખંડણી માંગી હતી…

લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ટેણિયો શૂટર ઝડપાયો, વરાછાના વેપારીને ધમકી આપી પાંચ લાખ ખંડણી માંગી હતી…

March 21, 2023
એક ખોટી ક્લીકથી 3.50 કરોડ રૂપિયા થયા ગાયબ..!! જેના એકાઉન્ટમાં ગયા એણે એક કલાકમાં જ વાપરી નાખ્યા…

એક ખોટી ક્લીકથી 3.50 કરોડ રૂપિયા થયા ગાયબ..!! જેના એકાઉન્ટમાં ગયા એણે એક કલાકમાં જ વાપરી નાખ્યા…

March 21, 2023
પોલીસ પર હુમલો કરી ભાગેલા ચીટર ફૂલવાણીબંધુ ઝડપાયા, કાયદો હાથમાં લીધા બાદ કાયદાકીય રાહત મેળવવાની દોડાદોડી કરતાં ક્રાઇમબ્રાન્ચે દબોચ્યા…

પોલીસ પર હુમલો કરી ભાગેલા ચીટર ફૂલવાણીબંધુ ઝડપાયા, કાયદો હાથમાં લીધા બાદ કાયદાકીય રાહત મેળવવાની દોડાદોડી કરતાં ક્રાઇમબ્રાન્ચે દબોચ્યા…

March 21, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी