આંતરરાષ્ટ્રિય

ભારત દોડી રહ્યું છે દુનિયાને બદલવા તરફ.. વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે…

દુનિયા મંદીના ભયમાં જીવી રહી છે પરંતુ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે ભારતીય અર્થવ્યવસ્થાને લઈને સકારાત્મક વલણ દર્શાવ્યું છે. નિષ્ણાતો કહે છે...

Read more

કેનેડામાં સ્થાયી થવા માંગતા ભારતીયોને મોટો ઝટકો, હવે પ્રોપર્ટી નહીં ખરીદી શકે, જાણો નવો કાયદો…

નવી દિલ્હી, તા.03 જાન્યુઆરી…કેનેડા, અમેરિકા અને લંડન સ્થાયી થવા માટે ભારતીયોની પહેલી પસંદ તરીકે જોવા મળે છે. કેનેડામાં રહેનારા ભારતીયો...

Read more

PM મોદીની જાળમાં આબાદ ફસાયું ચીન અને પાકિસ્તાન..!! જાણો ભારત પાસેના પાવરની સમગ્ર કૂટનિતી…

નવી દિલ્હી, તા.28 ડિસેમ્બર..ચીન હંમેશા કોઈક ને કોઈક બાબતે ભારતનો વિરોધ કરતું રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતને...

Read more

ચીનમાં ભયાનક દ્રશ્યો, 42 દિવસના જોડિયા બાળકોને કોરોના થયો, નથી દવા કે નથી હોસ્પિટલ.. હચમચાવી દેશે આ VIDEO

બેઈઝીંગ, તા.21 ડિસેમ્બર…ચીનમાં કોરોના કાબૂથી બહાર થઈ ગયો છે. લોકોને ન તો એમ્બ્યુલન્સ મળે છે, ન હોસ્પિટલમાં દવા મળી રહી...

Read more

હત્યારાની માહિતી આપનારને 287 કરોડ ઇનામ..!! અબજોપતિ દંપતિની હત્યાનો ભેદ પાંચ વર્ષથી અકબંધ…

કેનેડા તા.20 ડિસેમ્બર…રહસ્યમય પરીસ્થિતિઓમા એક કેનેડીયન અબજોપતિ દંપતી મૃત મળી આવવાના કિસ્સાને પાંચ વર્ષ વીતી જવા છતાં આ કેસના અપરાધીઓ...

Read more

નવસારીના યુવકની ન્યૂઝીલેન્ડમાં કરપીણ હત્યા, લૂંટના ઇરાદે ડેરીમાં ઘૂસેલા બુકાનીધારીઓએ ઘા ઝીંક્યા હતા…

**હુમલામાં ઘવાયેલા જનક પટેલે હોસ્પિટલમાં દમ તોડ્યો, એનઆરઆઇમાં ભારે રોષ સુરત, તા. 26 નવેમ્બર…નવસારીના જલાલપોર તાલુકાના વડોલી ગામના વતની અને...

Read more

ચીનમાં 6 મહિના બાદ કોરોનાથી મોત..!! બેઇજિંગમાં સ્કૂલ બંધ, ઘણા જિલ્લામાં ફરીથી લૉકડાઉન…

બેઇજિંગઃ ચીનમાં ફરી કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે રાજધાની બેઇજિંગમાં છ...

Read more

પોલેન્ડમાં મિસાઈલ હુમલાને લીધે બેનાં મોત, જો બિડેને G7 દેશોની ઇમરજન્સી બેઠક બોલાવી

યુએસ પ્રમુખ જો બિડેને બુધવારે સવારે ઈન્ડોનેશિયામાં જી7 અને નાટો નેતાઓની ઈમરજન્સી બેઠક બોલાવી છે. જેમાં નાટોના સભ્ય દેશો પોલેન્ડમાં...

Read more

ઈસ્તાંબુલની ભીડથી ભરેલી સ્ટ્રીટમાં ભયંકર વિસ્ફોટ, 6નાં મોત અને 50 થી વધુ ઘાયલ

તુર્કીના ઈસ્તાંબુલમાં રવિવારે લોકોથી ભરેલી શેરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે અને 53...

Read more

હજારો કરોડના PNB કૌભાંડમાં નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ.. બ્રિટનની કોર્ટે પ્રત્યાર્પણ સામેની મોદીની વાંધા અરજી ફગાવી…

પંજાબ નેશનલ બેન્ક સાથે કરોડોની લોન ઠગાઈના કેસમાં ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો હવે લગભગ ક્લીયર થઈ ગયો છે....

Read more
Page 1 of 19 1 2 19