Tuesday, March 28, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » સતત ત્રણ મહિના સિંહ જોવા ગયા, હાવભાવનો અભ્યાસ કર્યો, ત્યારે જઈને આ ચિત્રકારે તૈયાર કર્યો હતો અશોક સ્તંભ..

સતત ત્રણ મહિના સિંહ જોવા ગયા, હાવભાવનો અભ્યાસ કર્યો, ત્યારે જઈને આ ચિત્રકારે તૈયાર કર્યો હતો અશોક સ્તંભ..

by Admin
July 15, 2022
in ઇન્ડિયા લાઈવ
Reading Time: 1min read
A A
સતત ત્રણ મહિના સિંહ જોવા ગયા, હાવભાવનો અભ્યાસ કર્યો, ત્યારે જઈને આ ચિત્રકારે તૈયાર કર્યો હતો અશોક સ્તંભ..
8
SHARES
Share on FacebookShare on Twitter

અશોક સ્તંભ દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. નવા સંસદ ભવનની છત પર મૂર્તિના રૂપમાં સ્થાપિત રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભના સિંહોને કથિત રૂપે ઉગ્ર અવતારમાં દેખાડવામાં આવ્યા પછી આ વાદ-વિવાદ શરૂ થયો છે. વિરોધપક્ષોએ આ બાબતને હિંસક ગણાવી વિરોધ શરુ કર્યો છે. જેની સામે સિંહોના નવો અવતાર એ બદલાઇ રહેલા ભારતનું પ્રતિક છે એવું કહેવાય રહ્યું છે. હવે ભારત આ સિંહોની જેમ દહાડશે પણ અને જરુર પડ્યે હુમલો પણ કરશે એમ કહી સરકારની વાહવાહી કરાઇ રહી છે. વિરોધ અને સમર્થનની ભાગે દલીલોએ સોશિયલ મીડિયાને ગરમ કર્યું છે ત્યારે મૂળ અશોક સ્તંભ બનાવનાર ચિત્રકાર દીનાનાથ ભાર્ગવનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. દિગવંત ચિત્રકારના પરિવારનું કહેવું છે કે તેમણે સંવિધાનની મૂળ નકલ માટે સારનાથના અશોક સ્તંભના ફોટો બનાવતા પહેલા કોલકાતાના ઝૂમાં સિંહના ગાવ-ભાવ પર 3 મહિના સુધી નજર રાખી હતી. જેના પછી તેમણે તેને ફોટામાં ઉતાર્યા હતા.

અશોક સ્તંભનું ચિત્ર બનાવનારા દીનાનાથ ભાર્ગવની પત્ની પ્રભાએ કહ્યું કે, સ્વતંત્ર ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ સંવિધાનની મૂળ નકલ ડિઝાઈન કરવાની જવાબદારી રવિન્દ્રનાથ ટાગોરના શાંતિ નિકેતનના કલા ભવનના પ્રાચાર્ય અને મશહૂર ચિત્રકાર નંદલાલ બોઝને સોંપી હતી. તેણીએ કહ્યું હતું કે નંદલાલ બોઝે અશોક સ્તંભનો ફોટો બનવવાનું કામ તેમના પતિ દીનાનાથને સોંપ્યું હતું, જે તે સમયે તેમની યુવાસ્થામાં શાંતિ નિકેતનમાં કલાનો અભ્યાસ કરી રહ્યા હતા.

પ્રભા ભાર્ગવે આગળ કહ્યું કે, પોતાના ગુરુ બોઝના આ આદેશ પછી મારા પતિ સતત ત્રણ મહિના કોલોકાતાના ઝૂમાં ગયા હતા અને ત્યાં તેમણે સિંહના ઉઠવા-બેસવાની અને હાવ-ભાવ પર બારીક નજર રાખી હતી. મતલબ છે કે સંવિધાનની મૂળ નકલ માટે ભાર્ગવે ચિત્રિત અશોક સ્તંભની એક પ્રતિકૃતિ તેમના ઈન્દોર સ્થિત ઘરમાં તેમના પરિવારના લોકોએ આજે પણ સાચવીને રાખી છે. પરિવારજનોના કહેવા પ્રમાણે, ભાર્ગવે આ પ્રતિકૃતિને દેશની આઝાદીના વર્ષો પછી 1985ની આસપાસ પૂરી કરી હતી. સોનાનાં વર્કનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી આ પ્રતિકૃતિમાં જોવા મળે છે કે ત્રણે સિંહના મોં થોડા ખુલ્લા છે અને તેમના દાંત પણ જોવા મળી રહ્યા છે. તેમાં નીચેની તરફ સત્યમેવ જયતે લખેલું પણ દેખાય છે.

This morning, I had the honour of unveiling the National Emblem cast on the roof of the new Parliament. pic.twitter.com/T49dOLRRg1

— Narendra Modi (@narendramodi) July 11, 2022
નવા સંસદ ભવન ઉપર અશોક સ્તંભની પ્રતિમાનું વડાપ્રધાન મોદીએ અનાવરણ કર્યું ત્યારના દ્રશ્યો

નવા સંસદ ભવન ઉપર મૂકાયેલી અશોક સ્તંભની મૂર્તિમાં સિંહોના હાવભાવ મૂળ કરતાં અલગ હોવાની ચર્ચા ધીરે ધીરે વિવાદનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. જો કે ભાર્ગવના વહુંએ આ સવાલનો જવાબ આપવાનો ઈનકાર કરી દીધો હતો કે સંવિધાનમાં અશોક સ્તંભના સિંહોને લઈને તેના સસરાએ બનાવેલી મૂળ તસ્વીર અને મવા સંસદ ભવનની છત પર હાલમાં સ્થાપિત મૂર્તિ એકસમાન છે કે નહીં. તેણે જવાબમાં કહ્યું હતું કે, તે કોઈ વિવાદમાં પડવા નથી ઈચ્છતી. પરંતુ કોઈ પણ વસ્તુનો ફોટો અનેતેની મૂર્તિમાં થોડો ફરક તો હોય જ છે.

Share3Tweet2Send
Previous Post

સાયબર ક્રિમીનલ્સે શોધી કાઢયો ‘OTP’ ચોરવાનો કિમીયો.!! જાણો, ઓનલાઇન ફ્રોડ કરનારા કેવી રીતે તમારા મોબાઇલમાંથી મેળવી જઇ રહ્યા છે OTP…

Next Post

આજે વલસાડના કપરાડામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ વરસ્યો, રાજ્યના 6 તાલુકાઓમાં 8 અને 21 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો….

Related Posts

દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલી વધશે.. જાસૂસી મામલે CBI નોંધશે કેસ..!! કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી મંજૂરી…
ઇન્ડિયા લાઈવ

દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલી વધશે.. જાસૂસી મામલે CBI નોંધશે કેસ..!! કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી મંજૂરી…

February 22, 2023
ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ શું છે.?  મકાઇ અને શેરડીનો કઇ રીતે થાય છે ઉપયોગ.. વાહન ચલાવવું કેટલું સસ્તુ થશે.. સમજો તમામ મહત્વના પાસાઓ…
ઇન્ડિયા લાઈવ

ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ શું છે.? મકાઇ અને શેરડીનો કઇ રીતે થાય છે ઉપયોગ.. વાહન ચલાવવું કેટલું સસ્તુ થશે.. સમજો તમામ મહત્વના પાસાઓ…

February 7, 2023
પિશાચી શક્તિ માટે ચેલાએ ચઢાવી ગુરુની બલિ..!! માથુ ફાડી લોહી પી ગયો, પ્રાઇવેટ પાર્ટમાં દંડો નાંખી સળગાવી દીધો…
ઇન્ડિયા લાઈવ

પિશાચી શક્તિ માટે ચેલાએ ચઢાવી ગુરુની બલિ..!! માથુ ફાડી લોહી પી ગયો, પ્રાઇવેટ પાર્ટમાં દંડો નાંખી સળગાવી દીધો…

February 6, 2023
મનોરોગી કરી આરોગ્યમંત્રીની હત્યા..!! ASIના બાયપોલર ડિસઓર્ડરથી લઈને ફાયરિંગ સુધી, ઓડિશાની ચકચારી મર્ડર મિસ્ટ્રી અંદરની વાત…
ઇન્ડિયા લાઈવ

મનોરોગી કરી આરોગ્યમંત્રીની હત્યા..!! ASIના બાયપોલર ડિસઓર્ડરથી લઈને ફાયરિંગ સુધી, ઓડિશાની ચકચારી મર્ડર મિસ્ટ્રી અંદરની વાત…

January 31, 2023
રામ મંદિર : ભગવાન શ્રીરામની મૂર્તિ માટે નેપાળથી આવી રહ્યા છે શાલીગ્રામ પથ્થર, આ નદીમાંથી જ મળે છે અનોખી શીલાઓ…
ઇન્ડિયા લાઈવ

રામ મંદિર : ભગવાન શ્રીરામની મૂર્તિ માટે નેપાળથી આવી રહ્યા છે શાલીગ્રામ પથ્થર, આ નદીમાંથી જ મળે છે અનોખી શીલાઓ…

January 29, 2023
લોંગ ડ્રાઈવ દરમિયાન પ્રેમિકા સાથે થયો ઝઘડો.. આવેશમાં આવી ડોકટરે 40 લાખની મર્સીડીઝ સળગાવી નાખી..!!
ઇન્ડિયા લાઈવ

લોંગ ડ્રાઈવ દરમિયાન પ્રેમિકા સાથે થયો ઝઘડો.. આવેશમાં આવી ડોકટરે 40 લાખની મર્સીડીઝ સળગાવી નાખી..!!

January 29, 2023
Next Post
આજે વલસાડના કપરાડામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ વરસ્યો, રાજ્યના 6 તાલુકાઓમાં 8 અને 21 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો….

આજે વલસાડના કપરાડામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ વરસ્યો, રાજ્યના 6 તાલુકાઓમાં 8 અને 21 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો….

અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

March 27, 2023
આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

March 27, 2023
કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

March 23, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी