Tuesday, March 21, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » આઠ નહીં આ વખતે નવ દિવસ સુધી રહેશે હોળાષ્ટક..!! જાણો કેમ મનાય છે અશુભ.. હોલીકા દહનનો આ છે શુભ સમય…

આઠ નહીં આ વખતે નવ દિવસ સુધી રહેશે હોળાષ્ટક..!! જાણો કેમ મનાય છે અશુભ.. હોલીકા દહનનો આ છે શુભ સમય…

by Admin
February 23, 2023
in ધર્મ/તહેવાર
Reading Time: 1min read
A A
આઠ  નહીં  આ વખતે  નવ દિવસ  સુધી રહેશે  હોળાષ્ટક..!! જાણો કેમ મનાય છે અશુભ.. હોલીકા દહનનો આ છે શુભ સમય…
8
SHARES
Share on FacebookShare on Twitter

હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર મુખ્ય તહેવારમાંથી એક છે. રંગોનો આ તહેવાર જીવનમાં ખુશી અને ઉંમગ લઈને આવે છે. હિંદુ પંચાંગ અનુસાર, હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટક લાગી જાય છે. આ દરમિયાન કોઈપણ શુભ કામ કરવામાં આવતું નથી. ફાગણ માસની શુક્લ પક્ષના આઠમથી લઈને પૂનમ સુધી હોળાષ્ટક રહે છે.

હોળાષ્ટક લાગી ગયા બાદ ઘર, ગાડી, લગ્ન, સગાઈ જેવા કોઈપણ શુભ અને મહત્ત્વપૂર્ણ કામ ન કરવા જોઈએ. આ વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ હોળાષ્ટક લાગી રહ્યા છે, જે 7 માર્ચ સુધી રહેશે. હોળાષ્ટકને અશુભ શા માટે માનવામાં આવે છે, તે અંગે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, હોળાષ્ટક સમયે સૂર્ય, ચંદ્ર, શનિ, શુક્ર, ગુરુ, બુધ, મંગળ અને રાહુ ગ્રહોનો સ્વભાવ ઉગ્ર થઈ જાય છે. આ કારણોસર આ સમયે કોઈપણ શુભ કાર્ય કરવામાં આવે તો વ્યક્તિએ અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ગ્રહોનો સ્વભાવ આઠ દિવસ સુધી ઉગ્ર રહે છે. હોળિકા દહન બાદ ગ્રહ ફરીથી પહેલાની સ્થિતિમાં આવી જાય છે.

વૈદિક જ્યોતિષ અનુસાર, આ વર્ષે બે અગિયારસ હોવાને કારણે નવ દિવસ સુધી હોળાષ્ટક રહેશે. 27 વર્ષ બદ આ પ્રકારનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. હોળાષ્ટકમાં ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારની પૂજા કરવી જોઈએ. તેમની પૂજા કરવાથી જીવનમાં આવી રહેલી તમામ સમસ્યાઓથી મુક્તિ મળી જશે.

**હોળાષ્ટકમાં શું ન કરવું જોઈએ?

  • હોળાષ્ટકમાં લગ્ન, બાબરી, નામકરણ, સગાઈ સહિતના કોઈપણ શુભ કાર્યો ન કરવા જોઈએ.
  • નવા ઘરમાં પ્રવેશ ના કરવો જોઈએ અને ઘર બનાવવાનું પણ શરૂ ન કરવું જોઈએ.
  • હોળાષ્ટકમાં યજ્ઞ, હવન જેવા ધાર્મિક અનુષ્ઠાન પણ ન કરવા જોઈએ.
  • હોળાષ્ટક દરમિયાન નવું મકાન, કાર, જમીન વગેરે ન ખરીદવી જોઈએ, ન બુકિંગ કરાવવું જોઈએ.
  • હોળાષ્ટકમાં યજ્ઞ, હવન જેવા ધાર્મિક અનુષ્ઠાન ન કરવા જોઈએ. જો કે ભજન-કીર્તન કરવું ખૂબ જ શુભ છે.
  • હોળાષ્ટક દરમિયાન નોકરીમાં ટ્રાન્સફર ન કરવી જોઈએ. હોળાષ્ટક પહેલાં કે પછી નવી નોકરીમાં જોડાવવું શુભ છે.

**હોળાષ્ટકમાં શું કરવું જોઈએ?

  • હોળાષ્ટકમાં શ્રી હરિની પૂજા-અર્ચના અને તેમના મંત્રનો જાપ કરો.
  • હોળાષ્ટકમાં માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ, જેનાથી આર્થિક તંગી દૂર થાય છે.
  • સૂર્ય નારાયણને અર્ધ્ય આપવાથી શત્રુ તરફથી કોઈ પ્રકારનું જોખમ રહેતું નથી.
  • હોળાષ્ટકમાં ભગવાન શિવની પૂજા અને મહામૃત્યુંજય મંત્રનો જાપ બિમારીથી છૂટકારો મળે છે.
  • હોળાષ્ટકમાં આઠ ગ્રહને શાંત કરવા માટે નવગ્રહ યંત્રની પૂજા કરવી જોઈએ.
  • નવ ગ્રહોની અશુભ અસરથી બચવા માટે ભગવાન શિવનો પંચામૃતથી અભિષેક કરો.

**હોલિકા દહન 2023 માટે શુભ સમય
હિંદુ પંચાંગ અનુસાર, આ વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિ 06 માર્ચ, 2023ની સાંજે 04:17 વાગ્યાથી શરૂ થઈને 07 માર્ચ, 2023 સુધી સાંજે 06:09 વાગ્યા સુધી રહેશે. જ્યારે હોલિકા દહન 07 માર્ચ 2023 ના રોજ કરવામાં આવશે અને રંગો સાથેની હોળી બીજા દિવસે 8 માર્ચ 2023 ના રોજ રમવામાં આવશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ 8 માર્ચે જ ઉજવવામાં આવે છે.

Share3Tweet2Send
Previous Post

તીર્થ યાત્રા.. 2000થી વધુ શ્રદ્ધાળુઓ સાથે ચીટીંગ માં અશ્રૂતા ડાંગરિયા માસ્ટર માઇન્ડ..!! કામરેજના લુણાગરિયા માતા પૂત્ર તો માત્ર એજન્ટ નીકળ્યા…

Next Post

અલથાણના PI ભરવાડ અને PSI ગોસ્વામીની ટ્રાફિકમાં બદલી PC કુલદીપ અને શૈલેષ સસ્પેન્ડ…!! કાપડ વેપારીને ગોલ્ડ ટ્રેપમાં ફસાવી તોડ કરવાનો વિવાદમાં શિક્ષાત્મક પગલાં..

Related Posts

આજે સંકષ્ટિ ચતુર્થી પર બની રહ્યો એક ખાસ યોગ, આ રીતે પૂજન અર્ચનથી ગણેશજી સાથે શનિદેવના પણ મળશે આશીર્વાદ…
ધર્મ/તહેવાર

આજે સંકષ્ટિ ચતુર્થી પર બની રહ્યો એક ખાસ યોગ, આ રીતે પૂજન અર્ચનથી ગણેશજી સાથે શનિદેવના પણ મળશે આશીર્વાદ…

March 11, 2023
30 વર્ષ પછી મહાશિવરાત્રી પર બની રહ્યો છે આવો શુભ સંયોગ, આ મુહૂર્તમાં પૂજા કરવાથી શ્રધ્ધાળુંઓને મળશે લાભ…!!
ધર્મ/તહેવાર

મહાશિવરાત્રિ પર ભગવાન શિવને કેટલા બેલપત્ર ચઢાવવા જોઈએ, શિવલિંગની પૂજા કરતા પહેલા જાણો આ નિયમો.. અને હા, આ ભૂલ તો ભૂલથી પણ ના કરતા…

February 11, 2023
અયોધ્યા પહોંચેલા શાલિગ્રામ પર છીણી-હથોડી નહીં ચાલે;  મૂર્તિ બનાવવા અંગે નિષ્ણાંત સંશોધકોએ કર્યો આવો મોટો ખુલાસો..!!
ધર્મ/તહેવાર

અયોધ્યા પહોંચેલા શાલિગ્રામ પર છીણી-હથોડી નહીં ચાલે; મૂર્તિ બનાવવા અંગે નિષ્ણાંત સંશોધકોએ કર્યો આવો મોટો ખુલાસો..!!

February 6, 2023
30 વર્ષ પછી મહાશિવરાત્રી પર બની રહ્યો છે આવો શુભ સંયોગ, આ મુહૂર્તમાં પૂજા કરવાથી શ્રધ્ધાળુંઓને મળશે લાભ…!!
ધર્મ/તહેવાર

30 વર્ષ પછી મહાશિવરાત્રી પર બની રહ્યો છે આવો શુભ સંયોગ, આ મુહૂર્તમાં પૂજા કરવાથી શ્રધ્ધાળુંઓને મળશે લાભ…!!

February 5, 2023
તમારો આગળનો જન્મ કઇ યોનીમાં થશે..?? ગરુડ પુરાણથી આ જન્મમાં જ જાણી શકાશે આગલા જન્મ સાથે જોડાયેલા રહસ્યો..!!
ધર્મ/તહેવાર

તમારો આગળનો જન્મ કઇ યોનીમાં થશે..?? ગરુડ પુરાણથી આ જન્મમાં જ જાણી શકાશે આગલા જન્મ સાથે જોડાયેલા રહસ્યો..!!

January 25, 2023
આ વખતની વસંત પંચમી છે ખુબ ખાસ.!! બની રહ્યો છે ચાર શુભ સંયોગ, લાવશે શાંતિ અને સમૃદ્ધિ…
Uncategorized

આ વખતની વસંત પંચમી છે ખુબ ખાસ.!! બની રહ્યો છે ચાર શુભ સંયોગ, લાવશે શાંતિ અને સમૃદ્ધિ…

January 23, 2023
Next Post
અલથાણના PI ભરવાડ અને PSI ગોસ્વામીની ટ્રાફિકમાં બદલી PC કુલદીપ અને શૈલેષ સસ્પેન્ડ…!! કાપડ વેપારીને ગોલ્ડ ટ્રેપમાં ફસાવી તોડ કરવાનો વિવાદમાં શિક્ષાત્મક પગલાં..

અલથાણના PI ભરવાડ અને PSI ગોસ્વામીની ટ્રાફિકમાં બદલી PC કુલદીપ અને શૈલેષ સસ્પેન્ડ…!! કાપડ વેપારીને ગોલ્ડ ટ્રેપમાં ફસાવી તોડ કરવાનો વિવાદમાં શિક્ષાત્મક પગલાં..

લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ટેણિયો શૂટર ઝડપાયો, વરાછાના વેપારીને ધમકી આપી પાંચ લાખ ખંડણી માંગી હતી…

લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ટેણિયો શૂટર ઝડપાયો, વરાછાના વેપારીને ધમકી આપી પાંચ લાખ ખંડણી માંગી હતી…

March 21, 2023
એક ખોટી ક્લીકથી 3.50 કરોડ રૂપિયા થયા ગાયબ..!! જેના એકાઉન્ટમાં ગયા એણે એક કલાકમાં જ વાપરી નાખ્યા…

એક ખોટી ક્લીકથી 3.50 કરોડ રૂપિયા થયા ગાયબ..!! જેના એકાઉન્ટમાં ગયા એણે એક કલાકમાં જ વાપરી નાખ્યા…

March 21, 2023
પોલીસ પર હુમલો કરી ભાગેલા ચીટર ફૂલવાણીબંધુ ઝડપાયા, કાયદો હાથમાં લીધા બાદ કાયદાકીય રાહત મેળવવાની દોડાદોડી કરતાં ક્રાઇમબ્રાન્ચે દબોચ્યા…

પોલીસ પર હુમલો કરી ભાગેલા ચીટર ફૂલવાણીબંધુ ઝડપાયા, કાયદો હાથમાં લીધા બાદ કાયદાકીય રાહત મેળવવાની દોડાદોડી કરતાં ક્રાઇમબ્રાન્ચે દબોચ્યા…

March 21, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी