Tuesday, March 21, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » હવે સંત બનવા માટે પણ આપવો પડશે ઈન્ટરવ્યુ..!! શૈક્ષણિક યોગ્યતા, ચારિત્ર્યની કરાશે તપાસ…

હવે સંત બનવા માટે પણ આપવો પડશે ઈન્ટરવ્યુ..!! શૈક્ષણિક યોગ્યતા, ચારિત્ર્યની કરાશે તપાસ…

by Admin
June 28, 2022
in ઇન્ડિયા લાઈવ
Reading Time: 1min read
A A
હવે સંત બનવા માટે પણ આપવો પડશે ઈન્ટરવ્યુ..!! શૈક્ષણિક યોગ્યતા, ચારિત્ર્યની કરાશે તપાસ…
8
SHARES
Share on FacebookShare on Twitter

સંત બનવા અથવા સન્યાસ ગ્રહણ કરવા માટે પણ હવે ઈન્ટરવ્યુની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. નિયમો પર ખરા ઉતર્યા બાદ જ દીક્ષા આપી સન્યાસ ગ્રહણ કરાવામાં આવશે. સંન્યાસ લેવા ઇચ્છુકોના શૈક્ષણિક દસ્તાવેજ અને તેમના ચરિત્રની પણ જાણકારી લેવામાં આવશે. છેલ્લા દિવસોમાં જે પ્રકારે સંતો પર સવાલ ઉઠ્યા, જે વિવાદો થયા એને ધ્યાનમાં રાખી આ પ્રકારની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે. પંચાયતી અખાડા શ્રી નિરંજની સન્યાસ લેવા માટે ઈન્ટરવ્યુ આપવું અને નિયમો પ્રમાણે થયા બાદ જ વ્યક્તિને સંત પરંપરામાં સામેલ કરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર સન્યાસીઓના બીજા સૌથી મોટા શ્રી નિરંજની અખાડામાં સન્યાસ ગ્રહણ કરાવવાને લઈને નવા નિયમો તૈયાર કરાવવામાં આવી રહ્યા છે. તેને લઈને પ્રસ્તાવ તૈયાર કરાવવામાં આવી રહ્યો છે. આગામી થોડા દિવસોમાં આ મામલે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે તેની આશા છે. સોમવારે અખાડા પરિષદના અધ્યક્ષ અને પંચાયતી અખાડા શ્રીનિરંજનીના સચિવ શ્રીમહંત રવિન્દ્ર પૂરીએ અખાડાના આચાર્ય મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરી સાથે બંધ બારણે કલાકો સુધી ચર્ચા કરી હતી. મળતી માહિતી પ્રમાણે આ અખાડામાં એક કમિટી બનાવવામાં આવી રહી છે.

શ્રી નિરંજની અખાડા દ્વારા જે પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે તે હેઠળ સન્યાસ ગ્રહણ કરવા પહેલા રસ ધરાવનાર વ્યક્તિએ કમિટી આગળ હાજર થવું પડશે. કમિટીની લીલી ઝંડી મળ્યા બાદ આચાર્ય મહામંડલેશ્વર સન્યાસ ગ્રહણ કરાવશે.
શ્રી નિરંજની અખાડા દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા પ્રસ્તાવ હેઠળ સન્યાસી, મહંત, શ્રીમહંત અને મહામંડલેશ્વર માટે અલગ અલગ શૈક્ષણિક યોગ્યતા નક્કી કરવામાં આવશે. પ્રસ્તાવને લીલી ઝંડી મળ્યા બાદ જ આ સબંધે આખી સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે. તમામ તપાસ પ્રક્રિયામાં ખરા ઉતર્યા બાદ જ વ્યક્તિને અખાડામાં સામેલ કરવામાં આવશે

શ્રી નિરંજની અખાડામાં સન્યાસ ગ્રહણ કરાવવાને લઈને હજું પંચ સિસ્ટમ લાગુ છે. 5 પંચ અખાડામાં સન્યાસ લઈને નિર્ણય કરે છે. તેના કારણે અનેક વખત ચૂકના મામલા સામે આવતા રહે છે. આ પ્રકારની સ્થિતિથી બચવા માટે પ્રથમ વખત શૈક્ષણિક યોગ્યતાની તપાસ અને ઈન્ટરવ્યુંની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો આ સિસ્ટમને લાગુ કરવામાં આવે છે તો શ્રી નિરંજની અખાડો આવું કરનાર પ્રથમ અખાડો હશે.
જૂની વ્યવસ્થા હેઠળ સંતોની પસંદગી પર અનેક સવાલો ઉઠ્યા છે. આગામી સમયમાં કોઈ પણ સંત પર કોઈ સવાલ ન ઉઠાવી શકે એટલા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

નિયમ લાગુ થતા પહેલા જ અસહમતિ : શ્રી નિરંજની અખાડા દ્વારા હજુ સુધી નિયમોનો અમલ કરવામાં આવ્યો નથી પરંતુ તેના પર અસહમતિ દેખાવા લાગી છે. પંચાયતી અખાડા શ્રી નિરંજનીમાં કરવામાં આવી રહેલી વ્યવસ્થાને લઈને જૂનો અખાડો સહમત નથી.
બીજી તરફ નિરંજની અખાડાના મહામંડલેશ્વર આચાર્ય કૈલાશાનંદ ગિરીએ કહ્યું કે, સંત પરંપરામાં આવનાર વ્યક્તિ માટે નિયમો બનાવવામાં આવી રહ્યા છે. આ અંગે લાંબી ચર્ચા થઈ છે. નિરંજની અખાડા આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેશે.

Share3Tweet2Send
Previous Post

હવસખોરીમાં આડે આવતાં માસૂમ દિકરાને માતાએ પ્રેમી સાથે મળી મારી નાંખ્યા બાદ લાશ થાંભલા સાથે ઊંધી લટકાવી દીધી..!!

Next Post

એક દિવસની તેજી બાદ ફરી શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 300 અંકથી વધુ તૂટીને 52,900 નીચે સરક્યું…

Related Posts

દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલી વધશે.. જાસૂસી મામલે CBI નોંધશે કેસ..!! કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી મંજૂરી…
ઇન્ડિયા લાઈવ

દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલી વધશે.. જાસૂસી મામલે CBI નોંધશે કેસ..!! કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી મંજૂરી…

February 22, 2023
ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ શું છે.?  મકાઇ અને શેરડીનો કઇ રીતે થાય છે ઉપયોગ.. વાહન ચલાવવું કેટલું સસ્તુ થશે.. સમજો તમામ મહત્વના પાસાઓ…
ઇન્ડિયા લાઈવ

ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ શું છે.? મકાઇ અને શેરડીનો કઇ રીતે થાય છે ઉપયોગ.. વાહન ચલાવવું કેટલું સસ્તુ થશે.. સમજો તમામ મહત્વના પાસાઓ…

February 7, 2023
પિશાચી શક્તિ માટે ચેલાએ ચઢાવી ગુરુની બલિ..!! માથુ ફાડી લોહી પી ગયો, પ્રાઇવેટ પાર્ટમાં દંડો નાંખી સળગાવી દીધો…
ઇન્ડિયા લાઈવ

પિશાચી શક્તિ માટે ચેલાએ ચઢાવી ગુરુની બલિ..!! માથુ ફાડી લોહી પી ગયો, પ્રાઇવેટ પાર્ટમાં દંડો નાંખી સળગાવી દીધો…

February 6, 2023
મનોરોગી કરી આરોગ્યમંત્રીની હત્યા..!! ASIના બાયપોલર ડિસઓર્ડરથી લઈને ફાયરિંગ સુધી, ઓડિશાની ચકચારી મર્ડર મિસ્ટ્રી અંદરની વાત…
ઇન્ડિયા લાઈવ

મનોરોગી કરી આરોગ્યમંત્રીની હત્યા..!! ASIના બાયપોલર ડિસઓર્ડરથી લઈને ફાયરિંગ સુધી, ઓડિશાની ચકચારી મર્ડર મિસ્ટ્રી અંદરની વાત…

January 31, 2023
રામ મંદિર : ભગવાન શ્રીરામની મૂર્તિ માટે નેપાળથી આવી રહ્યા છે શાલીગ્રામ પથ્થર, આ નદીમાંથી જ મળે છે અનોખી શીલાઓ…
ઇન્ડિયા લાઈવ

રામ મંદિર : ભગવાન શ્રીરામની મૂર્તિ માટે નેપાળથી આવી રહ્યા છે શાલીગ્રામ પથ્થર, આ નદીમાંથી જ મળે છે અનોખી શીલાઓ…

January 29, 2023
લોંગ ડ્રાઈવ દરમિયાન પ્રેમિકા સાથે થયો ઝઘડો.. આવેશમાં આવી ડોકટરે 40 લાખની મર્સીડીઝ સળગાવી નાખી..!!
ઇન્ડિયા લાઈવ

લોંગ ડ્રાઈવ દરમિયાન પ્રેમિકા સાથે થયો ઝઘડો.. આવેશમાં આવી ડોકટરે 40 લાખની મર્સીડીઝ સળગાવી નાખી..!!

January 29, 2023
Next Post
એક દિવસની તેજી બાદ ફરી શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 300 અંકથી વધુ તૂટીને 52,900 નીચે સરક્યું…

એક દિવસની તેજી બાદ ફરી શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 300 અંકથી વધુ તૂટીને 52,900 નીચે સરક્યું…

લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ટેણિયો શૂટર ઝડપાયો, વરાછાના વેપારીને ધમકી આપી પાંચ લાખ ખંડણી માંગી હતી…

લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ટેણિયો શૂટર ઝડપાયો, વરાછાના વેપારીને ધમકી આપી પાંચ લાખ ખંડણી માંગી હતી…

March 21, 2023
એક ખોટી ક્લીકથી 3.50 કરોડ રૂપિયા થયા ગાયબ..!! જેના એકાઉન્ટમાં ગયા એણે એક કલાકમાં જ વાપરી નાખ્યા…

એક ખોટી ક્લીકથી 3.50 કરોડ રૂપિયા થયા ગાયબ..!! જેના એકાઉન્ટમાં ગયા એણે એક કલાકમાં જ વાપરી નાખ્યા…

March 21, 2023
પોલીસ પર હુમલો કરી ભાગેલા ચીટર ફૂલવાણીબંધુ ઝડપાયા, કાયદો હાથમાં લીધા બાદ કાયદાકીય રાહત મેળવવાની દોડાદોડી કરતાં ક્રાઇમબ્રાન્ચે દબોચ્યા…

પોલીસ પર હુમલો કરી ભાગેલા ચીટર ફૂલવાણીબંધુ ઝડપાયા, કાયદો હાથમાં લીધા બાદ કાયદાકીય રાહત મેળવવાની દોડાદોડી કરતાં ક્રાઇમબ્રાન્ચે દબોચ્યા…

March 21, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी