Tuesday, March 21, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » ‘ધર્મ’ નહીં ‘મજહબ’: ઉદયપુર હત્યાકાંડ મામલે રાહુલ ગાંધી પર ગિરિરાજ સિંહના પ્રહારો

‘ધર્મ’ નહીં ‘મજહબ’: ઉદયપુર હત્યાકાંડ મામલે રાહુલ ગાંધી પર ગિરિરાજ સિંહના પ્રહારો

by Admin
June 29, 2022
in ઇન્ડિયા લાઈવ
Reading Time: 1min read
A A
‘ધર્મ’ નહીં ‘મજહબ’: ઉદયપુર હત્યાકાંડ મામલે રાહુલ ગાંધી પર ગિરિરાજ સિંહના પ્રહારો
8
SHARES
Share on FacebookShare on Twitter

ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થનના કારણે કન્હૈયાલાલની જેહાદી હત્યા મુદ્દે રાજકારણ પણ ગરમાય રહ્યું છે. ઘણા નેતાઓ જ નહી ધાર્મિક સામાજિક આગેવાનોએ પોતપોતાની રીતે ઘટનાને વખોડી છે, નિંદા કરી છે. આ સીલસીલામા રાહુલ ગાંધીએ કરેલી ટ્વીટ મુદ્દે ભાજપના સાંસદ ગિરિરાજ સિંહે આકરી પ્રતિક્રિયા સાથે વખોડતા માહોલ ગરમીયો છે.

કટ્ટરવાદી યુવકો દ્વારા કનૈયાલાલની ધોળા દિવસે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. એટલુજ નહિ હત્યારાઓએ તાલિબાનોની માફક આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો હતો. આ મામલે વિવિધ નેતાઓ તથા રાજકીય દળોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

धर्म नहीं ..“मज़हब “ https://t.co/czKHyhIyf2

— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) June 28, 2022

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ ઉદયપુરની ઘટનાના અનુસંધાને એક ટ્વિટ કરી હતી. જોકે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આ મામલે રાહુલ ગાંધી પર પ્રહાર કરવાની તક ઝડપી લીધી હતી. હકીકતે રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં ‘ધર્મના નામે બર્બરતા’ એવો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે બેગુસરાયથી ભાજપના સાંસદ ગિરિરાજ સિંહે રાહુલ ગાંધીને ટેગ કરીને સલાહ આપતા લખ્યું હતું કે, ધર્મ નહીં.. ‘મજહબ’.

શું હતી એ ટ્વિટ

રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, ‘ઉદયપુરમાં થયેલી જઘન્ય હત્યાથી હું ખૂબ જ સ્તબ્ધ છું. ધર્મના નામે બર્બરતા સહન ન કરી શકાય. આ હેવાનિયતથી આતંક ફેલાવનારાઓને ઝડપથી આકરી સજા મળે. આપણે સૌએ સાથે મળીને નફરતને હરાવવાની છે. હું સૌને વિનંતી કરૂં છું કે, મહેરબાની કરીને શાંતિ અને ભાઈચારો જાળવી રાખો.’
ત્યાર બાદ ગિરિરાજ સિંહે રાહુલ ગાંધીની 28 ઓક્ટોબર 2021ની એક ટ્વિટને ટેગ કરીને સવાલ કર્યો હતો કે, ‘આમના ત્રિપુરાના ભાઈઓએ રાજસ્થાનમાં આ શું કરી દીધું?’

त्रिपुरा के इनके भाइयों ने राजस्थान में यह क्या कर दिया? https://t.co/qAYtQfKm7y

— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) June 28, 2022

તે ટ્વિટમાં રાહુલ ગાંધીએ ત્રિપુરાની સાંપ્રદાયિક ઘટના અંગે લખ્યું હતું કે, ‘ત્રિપુરામાં આપણા મુસલમાન ભાઈઓ પર ક્રૂરતા થઈ રહી છે. હિંદુના નામે નફરત અને હિંસા કરનારાઓ હિંદુ નહીં પણ ઢોંગી છે. સરકાર ક્યાં સુધી આંધળી-બહેરી હોવાનું નાટક કરતી રહેશે?’

ઉલેખનીય છે કે જેહાદી હત્યાનો ભોગ બનેલા કનૈયાલાલનો મૃતદેહ બુધવારે લગભગ 11 વાગ્યે ઘરે પહોંચ્યો હતો. એમબી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કન્હૈયાનો મૃતદેહ ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ પોલીસની સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને દોષિતોને ફાંસીની સજા આપવાની માગ કરી હતી.

કન્હૈયાના ઘરે પરિવારજનો તથા સબંધીઓ હૈયાફાટ રુદન કરી રહ્યા છે. કન્હૈયાના પુત્રને રડતો જોઈ ત્યાં હાજર બધા લોકોની આંખ ભીની થઈ ગઈ હતી. ઘરની બહાર મોટી સંખ્યામાં નગરજનો એકઠા થઈ ગયા હતા. ત્યાં પગ મૂકવાની પણ જગ્યા નહતી. ચીસોની વચ્ચે ભીડે સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. સુરક્ષા વ્યવસ્થા બનાવી રાખવા માટે આસપાસ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત હતા.

Share3Tweet2Send
Previous Post

રાજસ્થાનમાં ઇન્ટરનેટ બંધ, હત્યા કરનારા આરોપીઓનો આ સંગઠન સાથે છે સંબંધ

Next Post

કન્હૈયાલાલના હત્યારાઓ પાકિસ્તાનના આ સંગઠનથી હતા પ્રભાવિત, ભારતના મુંબઇ અને દિલ્હીમાં પણ છે ઓફિસ

Related Posts

દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલી વધશે.. જાસૂસી મામલે CBI નોંધશે કેસ..!! કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી મંજૂરી…
ઇન્ડિયા લાઈવ

દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલી વધશે.. જાસૂસી મામલે CBI નોંધશે કેસ..!! કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી મંજૂરી…

February 22, 2023
ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ શું છે.?  મકાઇ અને શેરડીનો કઇ રીતે થાય છે ઉપયોગ.. વાહન ચલાવવું કેટલું સસ્તુ થશે.. સમજો તમામ મહત્વના પાસાઓ…
ઇન્ડિયા લાઈવ

ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ શું છે.? મકાઇ અને શેરડીનો કઇ રીતે થાય છે ઉપયોગ.. વાહન ચલાવવું કેટલું સસ્તુ થશે.. સમજો તમામ મહત્વના પાસાઓ…

February 7, 2023
પિશાચી શક્તિ માટે ચેલાએ ચઢાવી ગુરુની બલિ..!! માથુ ફાડી લોહી પી ગયો, પ્રાઇવેટ પાર્ટમાં દંડો નાંખી સળગાવી દીધો…
ઇન્ડિયા લાઈવ

પિશાચી શક્તિ માટે ચેલાએ ચઢાવી ગુરુની બલિ..!! માથુ ફાડી લોહી પી ગયો, પ્રાઇવેટ પાર્ટમાં દંડો નાંખી સળગાવી દીધો…

February 6, 2023
મનોરોગી કરી આરોગ્યમંત્રીની હત્યા..!! ASIના બાયપોલર ડિસઓર્ડરથી લઈને ફાયરિંગ સુધી, ઓડિશાની ચકચારી મર્ડર મિસ્ટ્રી અંદરની વાત…
ઇન્ડિયા લાઈવ

મનોરોગી કરી આરોગ્યમંત્રીની હત્યા..!! ASIના બાયપોલર ડિસઓર્ડરથી લઈને ફાયરિંગ સુધી, ઓડિશાની ચકચારી મર્ડર મિસ્ટ્રી અંદરની વાત…

January 31, 2023
રામ મંદિર : ભગવાન શ્રીરામની મૂર્તિ માટે નેપાળથી આવી રહ્યા છે શાલીગ્રામ પથ્થર, આ નદીમાંથી જ મળે છે અનોખી શીલાઓ…
ઇન્ડિયા લાઈવ

રામ મંદિર : ભગવાન શ્રીરામની મૂર્તિ માટે નેપાળથી આવી રહ્યા છે શાલીગ્રામ પથ્થર, આ નદીમાંથી જ મળે છે અનોખી શીલાઓ…

January 29, 2023
લોંગ ડ્રાઈવ દરમિયાન પ્રેમિકા સાથે થયો ઝઘડો.. આવેશમાં આવી ડોકટરે 40 લાખની મર્સીડીઝ સળગાવી નાખી..!!
ઇન્ડિયા લાઈવ

લોંગ ડ્રાઈવ દરમિયાન પ્રેમિકા સાથે થયો ઝઘડો.. આવેશમાં આવી ડોકટરે 40 લાખની મર્સીડીઝ સળગાવી નાખી..!!

January 29, 2023
Next Post
કન્હૈયાલાલના હત્યારાઓ પાકિસ્તાનના આ સંગઠનથી હતા પ્રભાવિત, ભારતના મુંબઇ અને દિલ્હીમાં પણ છે ઓફિસ

કન્હૈયાલાલના હત્યારાઓ પાકિસ્તાનના આ સંગઠનથી હતા પ્રભાવિત, ભારતના મુંબઇ અને દિલ્હીમાં પણ છે ઓફિસ

લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ટેણિયો શૂટર ઝડપાયો, વરાછાના વેપારીને ધમકી આપી પાંચ લાખ ખંડણી માંગી હતી…

લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ટેણિયો શૂટર ઝડપાયો, વરાછાના વેપારીને ધમકી આપી પાંચ લાખ ખંડણી માંગી હતી…

March 21, 2023
એક ખોટી ક્લીકથી 3.50 કરોડ રૂપિયા થયા ગાયબ..!! જેના એકાઉન્ટમાં ગયા એણે એક કલાકમાં જ વાપરી નાખ્યા…

એક ખોટી ક્લીકથી 3.50 કરોડ રૂપિયા થયા ગાયબ..!! જેના એકાઉન્ટમાં ગયા એણે એક કલાકમાં જ વાપરી નાખ્યા…

March 21, 2023
પોલીસ પર હુમલો કરી ભાગેલા ચીટર ફૂલવાણીબંધુ ઝડપાયા, કાયદો હાથમાં લીધા બાદ કાયદાકીય રાહત મેળવવાની દોડાદોડી કરતાં ક્રાઇમબ્રાન્ચે દબોચ્યા…

પોલીસ પર હુમલો કરી ભાગેલા ચીટર ફૂલવાણીબંધુ ઝડપાયા, કાયદો હાથમાં લીધા બાદ કાયદાકીય રાહત મેળવવાની દોડાદોડી કરતાં ક્રાઇમબ્રાન્ચે દબોચ્યા…

March 21, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी