Monday, March 20, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » ધો. 9 અને 11ના નાપાસ થયેલા વિદ્યાર્થીઓની લેવાશે રી-ટેસ્ટ, જાણો ક્યારે અને શા માટે લેવાયો નિર્ણય

ધો. 9 અને 11ના નાપાસ થયેલા વિદ્યાર્થીઓની લેવાશે રી-ટેસ્ટ, જાણો ક્યારે અને શા માટે લેવાયો નિર્ણય

by Admin
June 4, 2022
in શિક્ષણ/સમાજ
Reading Time: 1min read
A A
ધો. 9 અને 11ના નાપાસ થયેલા વિદ્યાર્થીઓની લેવાશે રી-ટેસ્ટ, જાણો ક્યારે અને શા માટે લેવાયો નિર્ણય
8
SHARES
Share on FacebookShare on Twitter

કોરોનાકાળમાં સતત 2 વર્ષથી મળતા માસ પ્રમોશનને કારણે વિદ્યાર્થીઓને પાયો કાચો જોવા મળ્યો છે. માસ પ્રમોશનને કારણે આ વર્ષે ધોરણ 9 અને 11માં મોટી સંખ્યામાં બાળકો નાપાસ થયા છે. ત્યારે રાજ્યમાં ધો-9 અને 11માં નાપાસ થયેલા વિધાર્થીઓ માટે મોટો નિર્ણય લેવાયો છે.13 જૂન સ્કૂલ શરૂ થયા બાદ ધો-9-11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો રી ટેસ્ટ લેવામાં આવશે. કોરોનાને કારણે વિદ્યાર્થીઓના પરિણામ પર અસર પડી હોવા અંગે શાળા સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

ગત મે મહિનાના 9 તારીખના રોજ રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ બોર્ડને પત્ર લખવામાં આવ્યો હતો. અને રજૂઆત કરવામા આવી હતી કે ધોરણ 9 અને 11માં ફરીથી પરીક્ષા લેવામાં આવે. રાજ્ય શાળા સંચાલક મંડળે માગ કરતા જણાવ્યું કે, સતત બે વર્ષથી મળતા માસ પ્રમોશનથી વિદ્યાર્થીઓને નુકસાની થઇ રહી છે. આ વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થતાં ધોરણ 9 અને 11ની પરીક્ષા ફરીથી લેવાની જરૂર છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને લઇ ચિંતા પણ રજૂઆત વેળા વ્યક્ત કરવામાં આવી હતી. જે બાદ રાજ્ય સરકારે ધો-9-11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રી ટેસ્ટ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

Share3Tweet2Send
Previous Post

ઘરમાં આંગણે ઉગેલી તુલસી આપે છે શુભ અને અશુભ સંકેત, જાણો કઈ વસ્તુઓનું રાખવું વિશેષ ધ્યાન…

Next Post

સામાન્ય નાગરિકોની બચત પર સરકારની કાતર! પીએફ પર આ વર્ષે માત્ર 8.1 ટકા વ્યાજદર આપવાનો પ્રસ્તાવ

Related Posts

બોર્ડની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીને ટ્રાફિક અવરોધે તો 74340 95555 ઉપર કોલ કરજો, પોલીસ દ્વારા ગોઠવાઇ વિશેષ વ્યવસ્થા…
શિક્ષણ/સમાજ

બોર્ડની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીને ટ્રાફિક અવરોધે તો 74340 95555 ઉપર કોલ કરજો, પોલીસ દ્વારા ગોઠવાઇ વિશેષ વ્યવસ્થા…

March 12, 2023
સુરતની એમટીબી કોલેજમાં વિસ્તરી મનો વિજ્ઞાનની ક્ષિતિજો..!! વ્યાખ્યાન માળામાં તજજ્ઞોએ પીરસ્યું અનુભવનું ભાથુ, વિદ્યાર્થીઓએ સંતોષી જ્ઞાનની ભૂખ…
શિક્ષણ/સમાજ

સુરતની એમટીબી કોલેજમાં વિસ્તરી મનો વિજ્ઞાનની ક્ષિતિજો..!! વ્યાખ્યાન માળામાં તજજ્ઞોએ પીરસ્યું અનુભવનું ભાથુ, વિદ્યાર્થીઓએ સંતોષી જ્ઞાનની ભૂખ…

February 18, 2023
બોર્ડની પરીક્ષા પહેલા બાળકોને આપો આ ખોરાક.. તન-મન રહેશે દુરસ્ત, સ્ફૂર્તિ સાથે વધશે યાદશક્તિ વધારવામાં મળશે મદદ…!!
શિક્ષણ/સમાજ

બોર્ડની પરીક્ષા પહેલા બાળકોને આપો આ ખોરાક.. તન-મન રહેશે દુરસ્ત, સ્ફૂર્તિ સાથે વધશે યાદશક્તિ વધારવામાં મળશે મદદ…!!

January 30, 2023
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આવી હતી “સેવાનિષ્ઠા” !!  સ્વયંસેવકોની સેવાભાવનાના પ્રેરણાદાયી પ્રસંગો…
શિક્ષણ/સમાજ

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આવી હતી “સેવાનિષ્ઠા” !! સ્વયંસેવકોની સેવાભાવનાના પ્રેરણાદાયી પ્રસંગો…

January 15, 2023
લેઉઆ પટેલ કારખાનેદારે લીવર અને આંખોનું દાન કરી ત્રણ વ્યક્તિને નવજીવન બક્ષ્યું…
શિક્ષણ/સમાજ

લેઉઆ પટેલ કારખાનેદારે લીવર અને આંખોનું દાન કરી ત્રણ વ્યક્તિને નવજીવન બક્ષ્યું…

January 7, 2023
સુરતના રીક્ષા ડ્રાઇવરનો દિકરો શશાંક બન્યો દેશનો સૌથી યુવા CA, CMA અને CS…
શિક્ષણ/સમાજ

સુરતના રીક્ષા ડ્રાઇવરનો દિકરો શશાંક બન્યો દેશનો સૌથી યુવા CA, CMA અને CS…

September 29, 2022
Next Post
સામાન્ય નાગરિકોની બચત પર સરકારની કાતર! પીએફ પર આ વર્ષે માત્ર 8.1 ટકા વ્યાજદર આપવાનો પ્રસ્તાવ

સામાન્ય નાગરિકોની બચત પર સરકારની કાતર! પીએફ પર આ વર્ષે માત્ર 8.1 ટકા વ્યાજદર આપવાનો પ્રસ્તાવ

કડોદરામાં  ગૌચર ચરી જનારા  માફિયાઓ સામે  તકેદારી આયોગમાં ફરિયાદ, ખોળે બેસેલા અધિકારીઓ સામે પણ તપાસની માંગથી ખળભળાટ…

કડોદરામાં ગૌચર ચરી જનારા માફિયાઓ સામે તકેદારી આયોગમાં ફરિયાદ, ખોળે બેસેલા અધિકારીઓ સામે પણ તપાસની માંગથી ખળભળાટ…

March 18, 2023
સટ્ટાબેટિંગમાં ક્રાઇમબ્રાન્ચનો ‘લક્ષ’ વેધ..!! રાકેશ રાજદેવનો હિસાબ સાચવતો લક્ષ ગોવાથી ઝડપાયો…

સટ્ટાબેટિંગમાં ક્રાઇમબ્રાન્ચનો ‘લક્ષ’ વેધ..!! રાકેશ રાજદેવનો હિસાબ સાચવતો લક્ષ ગોવાથી ઝડપાયો…

March 18, 2023
તુમ મહારાષ્ટ્ર કી ઓરતે બહુત સેક્સી હોતી હૈ… સુરતની આ જાણીતી દરગાહે ચાદર ચઢાવવા આવેલી મુંબઇની મહિલાને લંપટનો ભેટો…!!

તુમ મહારાષ્ટ્ર કી ઓરતે બહુત સેક્સી હોતી હૈ… સુરતની આ જાણીતી દરગાહે ચાદર ચઢાવવા આવેલી મુંબઇની મહિલાને લંપટનો ભેટો…!!

March 16, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी