Tuesday, March 28, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » ઉદયપુર જેહાદી હત્યા : કટ્ટરવાદીઓએ એક જ દિવસમાં 3 લોકોની હત્યાનું કાવતરું ઘડ્યુ હતું.!!

ઉદયપુર જેહાદી હત્યા : કટ્ટરવાદીઓએ એક જ દિવસમાં 3 લોકોની હત્યાનું કાવતરું ઘડ્યુ હતું.!!

by Admin
July 6, 2022
in ઇન્ડિયા લાઈવ
Reading Time: 1min read
A A
ઉદયપુર જેહાદી હત્યા : કટ્ટરવાદીઓએ એક જ દિવસમાં 3 લોકોની હત્યાનું કાવતરું ઘડ્યુ હતું.!!
8
SHARES
Share on FacebookShare on Twitter

જયપુર, 06 જુલાઈ…
મહંમદ પયંગબર અંગે આપત્તિજનક ટીપ્પણી કરનાર નૂપુર શર્માનું સમર્થન કરવાના વિવાદમાં ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ આતંકી ઘટના કહો કે મર્ડર કેસની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે તેમ-તેમ આ ઘૃણાસ્પદ કાવતરાના નવા નવા રહસ્ય સામે આવી રહ્યા છે. તપાસમાં હવે સામે આવ્યું છે કે, જે દિવસે કન્હૈયાલાલનું ગળું કાપીને નિર્દયતા પૂર્વક હત્યા કરવામાં આવી એ જ દિવસે વધુ બે લોકોની તાલિબાની રીતે હત્યા કરવાનો પ્લાન હતો. પરંતુ તે બંને લોકોની યોગ્ય રીતે રેકી ન થવાને કારણે તેમનો જીવ બચી ગયો હતો. તે બંને લોકોની હત્યા માટે 4 અન્ય લોકોને જવાબદારી સોંપવામાં આવી હતી. આ મામલાની તપાસ NIA કરી રહી છે.

કન્હૈયાલાલની હત્યાના ષડયંત્રને મોટું રૂપ આપવાની તૈયારી હતી. તેના માટે એક જ દિવસમાં 3 લોકોની તાલિબાની રીતે હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. કાવતરાખોરો રેકી કરીને કન્હૈયાલાલની હત્યા કરવામાં સફળ થયા હતા પરંતુ અન્ય બે લોકોની યોગ્ય રેકીના અભાવે તેમના ઈરાદા પૂર્ણ થઈ શક્યા નહીં અને બે લોકોના જીવ બચી ગયા હતા.
તપાસમાં સામે આવ્યું છે કે, નૂપુર શર્માને લઈને સોશિયલ મીડિયા પર ટિપ્પણી કર્યા બાદ આ આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. 17 જૂનના રોજ હત્યાના ષડયંત્રને લઈને કાવતરાખોરોએ બેઠક કરી હતી. ત્યારબાદ 20 જૂનના રોજ ઉદયપુર કલેક્ટ્રેટ પર નૂપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને 28 જૂનના રોજ આ ષડયંત્રને અંજામ આપવામાં આવ્યો હતો.

Share3Tweet2Send
Previous Post

યુપી વિધાન પરિષદ 135 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર થઇ કોંગ્રેસ વિહોણી.!! સપા પાસે પણ છીનવાઇ શકે છે વિપક્ષ નેતાનું પદ…

Next Post

ઘર આંગણે રમતાં બાળક પર પીકઅપ વાન ફરી વળી, પરિવારનાં હૈયાફાટ આંક્રદથી વાતાવરણ ગમગીન…

Related Posts

દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલી વધશે.. જાસૂસી મામલે CBI નોંધશે કેસ..!! કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી મંજૂરી…
ઇન્ડિયા લાઈવ

દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલી વધશે.. જાસૂસી મામલે CBI નોંધશે કેસ..!! કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી મંજૂરી…

February 22, 2023
ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ શું છે.?  મકાઇ અને શેરડીનો કઇ રીતે થાય છે ઉપયોગ.. વાહન ચલાવવું કેટલું સસ્તુ થશે.. સમજો તમામ મહત્વના પાસાઓ…
ઇન્ડિયા લાઈવ

ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ શું છે.? મકાઇ અને શેરડીનો કઇ રીતે થાય છે ઉપયોગ.. વાહન ચલાવવું કેટલું સસ્તુ થશે.. સમજો તમામ મહત્વના પાસાઓ…

February 7, 2023
પિશાચી શક્તિ માટે ચેલાએ ચઢાવી ગુરુની બલિ..!! માથુ ફાડી લોહી પી ગયો, પ્રાઇવેટ પાર્ટમાં દંડો નાંખી સળગાવી દીધો…
ઇન્ડિયા લાઈવ

પિશાચી શક્તિ માટે ચેલાએ ચઢાવી ગુરુની બલિ..!! માથુ ફાડી લોહી પી ગયો, પ્રાઇવેટ પાર્ટમાં દંડો નાંખી સળગાવી દીધો…

February 6, 2023
મનોરોગી કરી આરોગ્યમંત્રીની હત્યા..!! ASIના બાયપોલર ડિસઓર્ડરથી લઈને ફાયરિંગ સુધી, ઓડિશાની ચકચારી મર્ડર મિસ્ટ્રી અંદરની વાત…
ઇન્ડિયા લાઈવ

મનોરોગી કરી આરોગ્યમંત્રીની હત્યા..!! ASIના બાયપોલર ડિસઓર્ડરથી લઈને ફાયરિંગ સુધી, ઓડિશાની ચકચારી મર્ડર મિસ્ટ્રી અંદરની વાત…

January 31, 2023
રામ મંદિર : ભગવાન શ્રીરામની મૂર્તિ માટે નેપાળથી આવી રહ્યા છે શાલીગ્રામ પથ્થર, આ નદીમાંથી જ મળે છે અનોખી શીલાઓ…
ઇન્ડિયા લાઈવ

રામ મંદિર : ભગવાન શ્રીરામની મૂર્તિ માટે નેપાળથી આવી રહ્યા છે શાલીગ્રામ પથ્થર, આ નદીમાંથી જ મળે છે અનોખી શીલાઓ…

January 29, 2023
લોંગ ડ્રાઈવ દરમિયાન પ્રેમિકા સાથે થયો ઝઘડો.. આવેશમાં આવી ડોકટરે 40 લાખની મર્સીડીઝ સળગાવી નાખી..!!
ઇન્ડિયા લાઈવ

લોંગ ડ્રાઈવ દરમિયાન પ્રેમિકા સાથે થયો ઝઘડો.. આવેશમાં આવી ડોકટરે 40 લાખની મર્સીડીઝ સળગાવી નાખી..!!

January 29, 2023
Next Post
ઘર આંગણે રમતાં બાળક પર પીકઅપ વાન ફરી વળી, પરિવારનાં હૈયાફાટ આંક્રદથી વાતાવરણ ગમગીન…

ઘર આંગણે રમતાં બાળક પર પીકઅપ વાન ફરી વળી, પરિવારનાં હૈયાફાટ આંક્રદથી વાતાવરણ ગમગીન…

અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

March 27, 2023
આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

March 27, 2023
કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

March 23, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी