Friday, March 24, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » કૈલાશ યાત્રાએ ગયેલી મહિલાએ માતા પાર્વતી હોવાનો કર્યો દાવો, ભગવાન શિવ સાથે લગ્નની જીદ પકડી

કૈલાશ યાત્રાએ ગયેલી મહિલાએ માતા પાર્વતી હોવાનો કર્યો દાવો, ભગવાન શિવ સાથે લગ્નની જીદ પકડી

by Admin
June 7, 2022
in ઇન્ડિયા લાઈવ
Reading Time: 1min read
A A
કૈલાશ યાત્રાએ ગયેલી મહિલાએ માતા પાર્વતી હોવાનો કર્યો દાવો, ભગવાન શિવ સાથે લગ્નની જીદ પકડી
8
SHARES
Share on FacebookShare on Twitter

યુપીના લખનઉની એક મહિલાએ ચોંકાવનારો દાવો કર્યો છે. આ દાવા પછી પોલીસ અને તંત્ર બંનેમાં ખળભળાટ મચી ગયું છે. મહિલા ભારત-ચીન બોર્ડર પાસે નાભિધાંગના પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહેતી હતી. જ્યારે પોલીસ તેને લેવા પહોંચી તો તેણે આત્મહત્યા કરવાની ધમકી આપી. આ મહિલાનું કહેવું છે કે તે દેવી પાર્વતીનો અવતાર છે અને ભગવાન શિવ સાથે લગ્ન કરશે.

પોલીસ અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, મહિલાની ઓળખ હરમીત કૌર તરીકે થઈ છે, જે મૂળ યુપીના લખનૌના અલીગંજ વિસ્તારની છે. આ મહિલા 10મી મેના રોજ ઈનર લાઈન પરમિટ પર આદિ કૈલાશ-ઓમ પર્વતની યાત્રા પર ગઈ હતી, તેની પરમિટની માન્યતા 25મી મે સુધી હતી. પરંતુ યાત્રા પૂરી થયા પછી પણ આ મહિલા ગુંજી (કૈલાશ માનસરોવર યાત્રા રૂટ) પર રોકાઈ ગઈ. આ એક એવી જગ્યા છે જે પ્રતિબંધિત વિસ્તાર છે અને અહીં પરમિટ વગર રહી શકાતું નથી.

જ્યારે 3 સભ્યોની પોલીસ ટીમ આ મહિલાને પરત લાવવા પહોંચી ત્યારે તેણે પરત ફરવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે તે પાર્વતીનો અવતાર છે અને તે કૈલાસના સ્વામી શિવ સાથે લગ્ન કરશે અને તે વિસ્તારમાંથી પરત નહીં ફરે. પોલીસકર્મીઓ કડક કાર્યવાહી કરવા માંગતા હતા ત્યારે મહિલાએ કહ્યું કે તે આત્મહત્યા કરી લેશે.

આ પછી પોલીસ અને વહીવટી અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો અને પોલીસકર્મીઓએ મહિલાને સાથે લીધા વિના જ પરત ફરવું પડ્યું હતું. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પ્રથમ દ્રષ્ટિએ મહિલાની માનસિક સ્થિતિ સારી દેખાતી નથી.

Share3Tweet2Send
Previous Post

શું ચલણી નોટો પરથી મહાત્મ ગાંધીની તસવીર હટાવી દેવાશે? RBIએ વાયરલ થયેલા અહેવાલ પર આપ્યો જવાબ

Next Post

રસોડાની આ વસ્તુઓને છે રાહુ-કેતુ સાથે સંબંધ.!! થોડી બેદરકારી પણ પડી શકે છે ભારે…

Related Posts

દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલી વધશે.. જાસૂસી મામલે CBI નોંધશે કેસ..!! કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી મંજૂરી…
ઇન્ડિયા લાઈવ

દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલી વધશે.. જાસૂસી મામલે CBI નોંધશે કેસ..!! કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી મંજૂરી…

February 22, 2023
ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ શું છે.?  મકાઇ અને શેરડીનો કઇ રીતે થાય છે ઉપયોગ.. વાહન ચલાવવું કેટલું સસ્તુ થશે.. સમજો તમામ મહત્વના પાસાઓ…
ઇન્ડિયા લાઈવ

ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ શું છે.? મકાઇ અને શેરડીનો કઇ રીતે થાય છે ઉપયોગ.. વાહન ચલાવવું કેટલું સસ્તુ થશે.. સમજો તમામ મહત્વના પાસાઓ…

February 7, 2023
પિશાચી શક્તિ માટે ચેલાએ ચઢાવી ગુરુની બલિ..!! માથુ ફાડી લોહી પી ગયો, પ્રાઇવેટ પાર્ટમાં દંડો નાંખી સળગાવી દીધો…
ઇન્ડિયા લાઈવ

પિશાચી શક્તિ માટે ચેલાએ ચઢાવી ગુરુની બલિ..!! માથુ ફાડી લોહી પી ગયો, પ્રાઇવેટ પાર્ટમાં દંડો નાંખી સળગાવી દીધો…

February 6, 2023
મનોરોગી કરી આરોગ્યમંત્રીની હત્યા..!! ASIના બાયપોલર ડિસઓર્ડરથી લઈને ફાયરિંગ સુધી, ઓડિશાની ચકચારી મર્ડર મિસ્ટ્રી અંદરની વાત…
ઇન્ડિયા લાઈવ

મનોરોગી કરી આરોગ્યમંત્રીની હત્યા..!! ASIના બાયપોલર ડિસઓર્ડરથી લઈને ફાયરિંગ સુધી, ઓડિશાની ચકચારી મર્ડર મિસ્ટ્રી અંદરની વાત…

January 31, 2023
રામ મંદિર : ભગવાન શ્રીરામની મૂર્તિ માટે નેપાળથી આવી રહ્યા છે શાલીગ્રામ પથ્થર, આ નદીમાંથી જ મળે છે અનોખી શીલાઓ…
ઇન્ડિયા લાઈવ

રામ મંદિર : ભગવાન શ્રીરામની મૂર્તિ માટે નેપાળથી આવી રહ્યા છે શાલીગ્રામ પથ્થર, આ નદીમાંથી જ મળે છે અનોખી શીલાઓ…

January 29, 2023
લોંગ ડ્રાઈવ દરમિયાન પ્રેમિકા સાથે થયો ઝઘડો.. આવેશમાં આવી ડોકટરે 40 લાખની મર્સીડીઝ સળગાવી નાખી..!!
ઇન્ડિયા લાઈવ

લોંગ ડ્રાઈવ દરમિયાન પ્રેમિકા સાથે થયો ઝઘડો.. આવેશમાં આવી ડોકટરે 40 લાખની મર્સીડીઝ સળગાવી નાખી..!!

January 29, 2023
Next Post
રસોડાની આ વસ્તુઓને છે રાહુ-કેતુ સાથે સંબંધ.!! થોડી બેદરકારી પણ પડી શકે છે ભારે…

રસોડાની આ વસ્તુઓને છે રાહુ-કેતુ સાથે સંબંધ.!! થોડી બેદરકારી પણ પડી શકે છે ભારે…

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

March 23, 2023
શુકુલ ગૃપ ના કરોડોના ઉઠમણામાં વધુ બે ડાયરેક્ટર ઝડપાયા.. સુરતમાં 2.43 કરોડના ફ્રોડમાં ઇકો સેલ દ્વારા કાર્યવાહી…

શુકુલ ગૃપ ના કરોડોના ઉઠમણામાં વધુ બે ડાયરેક્ટર ઝડપાયા.. સુરતમાં 2.43 કરોડના ફ્રોડમાં ઇકો સેલ દ્વારા કાર્યવાહી…

March 23, 2023
‘કિસી કા ભાઈ કિસી કી જાન’   મેગાસ્ટાર સલમાન ખાને ગાયું નવું સોન્ગ, ટીઝર જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ, બોલી ઉઠ્યા વાહ, ભાઇજાન…

‘કિસી કા ભાઈ કિસી કી જાન’ મેગાસ્ટાર સલમાન ખાને ગાયું નવું સોન્ગ, ટીઝર જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ, બોલી ઉઠ્યા વાહ, ભાઇજાન…

March 22, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी