Monday, March 27, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ : 2021માં ગુજરાતમાં આત્મહત્યા મામલે દુઃખદ રેકોર્ડ : કોવિડ ઇફેક્ટ, આર્થિક સંકડામણ કારણભૂત.!!

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ : 2021માં ગુજરાતમાં આત્મહત્યા મામલે દુઃખદ રેકોર્ડ : કોવિડ ઇફેક્ટ, આર્થિક સંકડામણ કારણભૂત.!!

by Admin
September 10, 2022
in આરોગ્ય/લાઇફસ્ટાઇલ, જ્ઞાન ગોષ્ટી
Reading Time: 1min read
A A
વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ : 2021માં ગુજરાતમાં આત્મહત્યા મામલે દુઃખદ રેકોર્ડ : કોવિડ ઇફેક્ટ, આર્થિક સંકડામણ કારણભૂત.!!
8
SHARES
Share on FacebookShare on Twitter

અમદાવાદ,તા. 10 : વિશ્વ આજે આત્મ હત્યા નિવારણ દિવસ ઉજવી રહી છે. આત્મહત્યાને વ્યક્તિગત નહી સામાજિક સમસ્યા ગણવી જોઇએ. કપરા કહો કે સંકટના સમયે ઘર, પરિવાર, મિત્રો કે સમાજનો સાથ સહકાર ન મળતાં ચોમેરથી એકલતાં અનુભવતો વ્યક્તિ આપઘાત જેવું આત્યંતિક પગલું બેસતો હોવાનું જોવા મળે છે. ગુજરાતનાં 2021માં આત્મહત્યાના સૌથી ઉંચો દર નોંધાયો હતો. કોવિડ કાળ દરમિયાન પ્રથમ વર્ષ એટલે કે 2020માં ગુજરાતમાં 8050 લોકોએ અને 2021માં 8789 લોકોએ આત્મહત્યા કરી હતી જે અગાઉના 10 વર્ષમાં સરેરાશ 7 થી 8 હજાર લોકોની આત્મહત્યા કરતાં વધુ ઉંચો દર નોંધાયો છે. 2021માં રાજ્યમાં આત્મહત્યાનો દર દર એક લાખ લોકોએ 12.5નો નોંધાયો છે. જે અગાઉના 10 વર્ષમાં સરેરાશ આત્મહત્યાનો દર પ્રતિ લાખ 11.5 હતો.

એક્સીડેન્ટલ ડેથ એન્ડ સુસાઈડ ઇન ઇન્ડીયા અંગેના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યરોનાં રિપોર્ટમાં જણાવાયું છે કે એક તરફ સુરત કે જે ગુજરાતનું ઔદ્યોગીક પાટનગર ગણવામાં આવે છે સુસાઈડ કેપીટલ બની ગયું છે પરંતુ ગુજરાતના જે ચાર સૌથી મોટા શહેરો છે તેમાં રાજકોટ એ સૌથી વધુ આત્મહત્યા દર ધરાવે છે. વર્લ્ડ સુસ્યાઇડ પ્રિવેન્શન ડે આજે મનાવાય રહ્યો છે તે સમયે ક્રિએટીવ હોપ થ્રુ એકશન દ્વારા પણ લોકોને આત્મહત્યાથી દૂર રહેવા માટે વધુને વધુ માનસિક ટેકો મળે તેની જરુરિયાત દર્શાવવામાં આવી હતી. ગુજરાતમાં આત્મહત્યાનો જે દર છે તેમાં પણ આત્મહત્યા કરવાના કારણોમાં કૌટુંબીક વિવાદો સૌથી મોટી ભુમિકા ભજવે છે. રાજ્યમાં 2021માં કુલ આત્મહત્યા જે નોંધાઈ

તેમાં 2465 આત્મહત્યા કૌટુંબીક કારણોસર થઇ હતી જ્યારે બીજો નંબર અજાણ્યા કારણોસર આત્મહત્યા કરવાનો નોંધાયો છે.જેમાં 1926 લોકોએ પોતાના જીવન ટુંકાવ્યા હતા પરંતુ માનસ શાસ્ત્રના નિષ્ણાંતો માને છે કે કારણો વગર આત્મહત્યામાં મોટાભાગે કૌટુંબીક કે નાણાકીય સ્થિતિ વધુ મહત્વની હોય છે આ ઉપરાંત બિમારીથી કંટાળીને 1785 લોકોએ 2021માં આત્મહત્યા કરી હતી.

પ્રેમ પ્રકરણમાં નિષ્ફળ જવાને કારણે 635 લોકો, લગ્ન નહીં થવાને કારણે 392 લોકો, બેરોજગારીને કારણે 293, કામકાજ સંબંધી વિવાદને કારણે 220, નાણાકીય રીતે તંગી કે દેવામાં ફસાઈ જવાને કારણે 158 લોકોએ તથા કોઇ માદક દ્રવ્યના શિકારી બની ગયા હોય 127 લોકોએ આત્મહત્યા કરી હતી

જ્યારે સૌથી ચિંતાજનક પરીક્ષામાં નિષ્ફળ જવાના કારણે દર વર્ષે 135 ટીનેજર્સે જીવન ટૂંકાવ્યા હતા. રાજ્યમાં સામુહિક આત્મહત્યાના 8 કેસ નોંધાયા છે જેમાં કુલ 23 લોકોએ પોતાની જિંદગીને અલવિદા કહી હતી જે દેશમાં છઠ્ઠા નંબરે સૌથી મોટી સંખ્યા છે. જ્યારે આત્મહત્યા કરવામાં વ્યંઢળ સમુદાયમાં પણ 2021માં સૌથી વધુ 14 લોકોએ આત્મહત્યા કરી હતી.

બીજી ચિંતા એ છે કે ગુજરાતમાં આત્મહત્યા કરનારાઓમાં 36.4 ટકા એટલે કે 3206 લોકો એ દૈનિક મજુરી કરનારા હતા મતલબ કે તેઓમાં મોટાભાગના ગરીબ અને અત્યંત નીચા વર્ગના હતા. આત્મહત્યામાં 20.7 ટકા એટલે 1820 મહિલાઓએ પોતાના જીવનનો અંત આણ્યો હતો. જ્યારે પ્રોફેશનલમાં 125 લોકોએ અને ગ્રેજ્યુએટથી વધુ ઉચ્ચ ડીગ્રી ધરદાવનારાઓમાં 500થી વધુ લોકો સામેલ છે જેઓએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરવામાં અન્ય કારણો ગમે તે હોય પરંતુ મુખ્યત્વે ગરીબ વર્ગમાં એટલે કે જેની વાર્ષિક આવક રૂા. 1 લાખથી ઓછી હોય તેવા 6282 લોકોએ આત્મહત્યા કરી.

Share3Tweet2Send
Previous Post

T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે જાહેર કર્યો ODIમાંથી સંન્યાસ..!!

Next Post

આશિષ નેહારાએ ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કરી, આ ખેલાડીઓને આપ્યું સ્થાન

Related Posts

લેઉવા પટેલ સમાજના વિનોદભાઈ વેકરીયાના હૃદય,  ફેફસા,  લિવર,  કિડની અને ચક્ષુઓનું દાન,  સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું…
આરોગ્ય/લાઇફસ્ટાઇલ

લેઉવા પટેલ સમાજના વિનોદભાઈ વેકરીયાના હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન, સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું…

March 11, 2023
ક્રિકેટના મેદાન પર વધું એક યુવાન જિંદગીની મેચ હારી ગયો..!! ઓલપાડના તરવરિયા યુવકના મોતથી આહિર સમાજમાં શોકનું મોજુ…
આરોગ્ય/લાઇફસ્ટાઇલ

ક્રિકેટના મેદાન પર વધું એક યુવાન જિંદગીની મેચ હારી ગયો..!! ઓલપાડના તરવરિયા યુવકના મોતથી આહિર સમાજમાં શોકનું મોજુ…

March 6, 2023
વડીલોનું એકલવાયાપણું દૂર કરે છે પ્રેમ-લક્ષ્મી મંદિર… આ વૃધ્ધાશ્રમ નથી વડીલ સત્કાર કેન્દ્ર છે…
આરોગ્ય/લાઇફસ્ટાઇલ

વડીલોનું એકલવાયાપણું દૂર કરે છે પ્રેમ-લક્ષ્મી મંદિર… આ વૃધ્ધાશ્રમ નથી વડીલ સત્કાર કેન્દ્ર છે…

February 24, 2023
સેક્સ : આખીર ચાહતી ક્યા હો..!?? મહિલાની કામેચ્છાનો એ કોયડો જે વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા..!!
આરોગ્ય/લાઇફસ્ટાઇલ

સેક્સ : આખીર ચાહતી ક્યા હો..!?? મહિલાની કામેચ્છાનો એ કોયડો જે વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા..!!

February 17, 2023
શરૂ થઇ ગયું વેલેન્ટાઈન વીક..!! જાણો ગુલાબના દરેક રંગ પાછળ છુપાયેલી ફિલિંગ્સ શુ કહે છે? જાણો આખું અઠવાડિયું કંઇ રીતે કરશે સેલિબ્રેશન…
આરોગ્ય/લાઇફસ્ટાઇલ

શરૂ થઇ ગયું વેલેન્ટાઈન વીક..!! જાણો ગુલાબના દરેક રંગ પાછળ છુપાયેલી ફિલિંગ્સ શુ કહે છે? જાણો આખું અઠવાડિયું કંઇ રીતે કરશે સેલિબ્રેશન…

February 7, 2023
દેશમાં 23 ટકા યુવા ઈ-સિગારેટની ચુંગાલમાં..!! પ્રતિબંધ છતાં પાનના ગલ્લે જ છડેચોક વેચાણ, નિકોટીન સાથે કેમિકલનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે ખતરનાક…
આરોગ્ય/લાઇફસ્ટાઇલ

દેશમાં 23 ટકા યુવા ઈ-સિગારેટની ચુંગાલમાં..!! પ્રતિબંધ છતાં પાનના ગલ્લે જ છડેચોક વેચાણ, નિકોટીન સાથે કેમિકલનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે ખતરનાક…

February 7, 2023
Next Post
આશિષ નેહારાએ ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કરી, આ ખેલાડીઓને આપ્યું સ્થાન

આશિષ નેહારાએ ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કરી, આ ખેલાડીઓને આપ્યું સ્થાન

અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

March 27, 2023
આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

March 27, 2023
કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

March 23, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी